For Real Time Updates and Better Experience

Download on:

For Real Time Updates and Better Experience
Download on:

પૂજ્ય અખંડસ્વામીજી સાથે થયેલો અદ્ભુત સંવાદ

પૂજ્ય અખંડસ્વામીજી તેમના ભક્તિભાવ, બુદ્ધિચાતુર્ય તેમજ તેમના સંવાદોને લીધે ખૂબ જ લોકપ્રિય છે. જલસો સાથે થયેલા સંવાદમાં તેમણે અનેક મુદ્દાઓ ઉપર અદ્ભુત સંવાદ રચ્યો જેમાં ધર્મની, સંતો વિષેની વર્તમાન સમયમાં ધર્મની પરિસ્થિતિ ઉપર તેમણે ખૂબ જ રસપ્રદ રીતે વાત કરી છે. સંતોના જીવનને લઇને આપણને સ્વાભાવિક ઘણા પ્રશ્નો હોય છે. સંતનાં જીવનનાં નિયમો આકરા હોય છે. આ નિયમો કયાં છે ?, અતિશય વ્યસ્ત જીવન અને સ્ટ્રેસભર્યા જીવનને કેવી રીતે સરળ જીવી શકીએ?, પ્રાર્થના અને ક્ષમાનું મહત્વ આ બધી જ વાતો જાણો પૂજ્ય અખંડ સ્વામીજી સાથેના આ સંવાદમાં જલસો પોડકાસ્ટ પર.

NEWSLETTER

Subscribe to our website newsletter to receive news and updates.

Get special offers directly to your email every week!

© 2019 Serva Shanti Properties Pvt Ltd. All rights reserved

Designed and developed by SolGuruz