કવિ ભરત વિંઝુડા ગુજરાતી સાહિત્યમાં એક ગણમાન્ય નામ છે. તેમની કવિ તરીકેની લાંબી સફરમાં તેમના ઘણા કાવ્યસંગ્રહો પ્રકાશિત થયેલ છે. તેમની કવિતાઓ ચાહકો, ભાવકો અને વિદ્વાનો દ્વારા ખુબ પોંખાઈ છે. માણીએ તેમની કેટલીક રચનાઓ.
![ગળચટાં વખ](https://jalsomusic.com/wp-content/uploads/2024/06/GalchYT-Thumbanil.jpg)
કવિ ભરત વિંઝુડા ગુજરાતી સાહિત્યમાં એક ગણમાન્ય નામ છે. તેમની કવિ તરીકેની લાંબી સફરમાં તેમના ઘણા કાવ્યસંગ્રહો પ્રકાશિત થયેલ છે. તેમની કવિતાઓ ચાહકો, ભાવકો અને વિદ્વાનો દ્વારા ખુબ પોંખાઈ છે. માણીએ તેમની કેટલીક રચનાઓ.
Get special offers directly to your email every week!