For Real Time Updates and Better Experience

Download on:

For Real Time Updates and Better Experience

Download on:

કવયિત્રી પારુલ ખખ્ખર જેમણે અમૃત ઘાયલ સામે કવિતાઓ વાંચીએ હતી.

ગુજરાતી કવિતાનું એક નોંધપાત્ર નામ એટલે કવયિત્રી પારુલ પારુલ ખખ્ખર. તેમની કલમથી એકથી એક ધારદાર રચનાઓ ફૂટી છે.  જલસોના સાતમા વર્ષની ઉજવણીના ભાગ રુપે આ વર્ષે જલસો દ્વારા કવિતાભરી સાંજ નામે એક સુંદર મુશાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. આ આ મુશાયરાની શરુઆત ગુજરાતી ભાષાના જાણીતા કવયિત્રી પારુલ ખખ્ખર થઈ. ગુજરાતી ભાષાના આ કવયિત્રી ગીત, ગઝલ, અછાન્દસ અને મરશિયાં એ બધા જ સ્વરૂપમાં બહુ તેજ ધારે કલમ ચલાવે છે. એ ‘ગુલમહોરનું મરશિયું’ હોય કે ‘ તારે બોલવાનું નહિ’ જેવી રચના હોય. તેમની કલમમાં એક આક્રોશ દેખાશે. ગુજરાતી ભાષાના આ ઉમદા સર્જકની કેટલીક શ્રેષ્ઠ કવિતાઓ માણો કવિતાભરી આ સાંજે. ઢળતી સાંજે કવિતાનું પઠન એક અલગ જ અનુભવ કરાવે. અમારો એ અનુભવ બહુ જ સરસ રહ્યો.આપને પણ આનંદ થશે.

 

 

NEWSLETTER

Subscribe to our website newsletter to receive news and updates.

Get special offers directly to your email every week!

© 2019 Serva Shanti Properties Pvt Ltd. All rights reserved

Designed and developed by SolGuruz