પાંચાલીનું વસ્ત્રાહરણ મહાભારતનો સૌથી વધુ ચર્ચાસ્પદ પારંગ રહ્યો છે. આ સમયમાં જયારે પુરાણો, વેદો અને આપણા ધાર્મિક ગ્રંથોની વાર્તાઓ ખુબ જ લોકો સાંભળી રહ્યા છે ત્યારે શું સાચું અને શું ખોટું એની સમજણ અત્યંત આવશ્યક છે. Jignesh Adhyaru આ વિષયનાં ખુબ જ મોટા જાણકાર અને ચિંતન કરનાર વ્યક્તિ છે તેમની સાથે આપણા પુરાણોનો આ સંવાદ.
![રિન્કુ રાઠોડ](https://jalsomusic.com/wp-content/uploads/2024/07/Rinku-Rathod-YT.jpg)