For Real Time Updates and Better Experience

Download on:

For Real Time Updates and Better Experience

Download on:

ગાલિબના અંતિમ સમયની કહાણી | Galib | Podcast | Antim

મિર્ઝા ગાલિબે કેમ એવું લખ્યું કે ‘60 વર્ષ સુધી બકવાસ કરતો રહ્યો. હવે કોઈ કવિતા ન લખવાની લખવાની પ્રતિજ્ઞા લીધી છે.’

ભારતીય શાયરીનો પર્યાય બની ચુકેલા આ શાયર પોતાના અંતિમ સમયમાં કેમ અત્યંત ઉદાસ રહ્યા? શું હતી તેમના જીવનની વેદના? મુઘલ દરબારમાં મુઘલ બાદશાહના ગઝલગુરુ બનેલા આ શાયરના જીવનમાં વળી કેવા દુઃખો હશે?

મિર્ઝા ગાલિબના છેલ્લા સમયની અણસુણી કહાણી નિસર્ગ ત્રિવેદીના અવાજમાં સાંભળતા તમને ગાલિબના જીવનના એ તબક્કામાં પહોંચી ગયાનો અહેસાસ થશે.

NEWSLETTER

Subscribe to our website newsletter to receive news and updates.

Get special offers directly to your email every week!

© 2019 Serva Shanti Properties Pvt Ltd. All rights reserved

Designed and developed by SolGuruz