ઓશો રજનીશ, એક એવું વ્યક્તિત્વ જેમના વિચારોએ સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવી દીધો હતો. ભારતીય તત્વજ્ઞાનને એક અલગ જ દ્રષ્ટિકોણથી સમગ્ર વિશ્વમાં પહોંચાડનાર ઓશો રજનીશ તેમની જીવનશૈલી અને કોમ્યુનથી પણ ભારે ચર્ચામાં રહ્યા હતા. ‘મેં મૃત્યુ સીખાતા હું’નો ઉદઘોષ કરનાર ઓશોનું મૃત્યુ ખુબ રહસ્યમય હતું. તેમના મૃત્યુ માટે કેમ અમેરિકાને જવાબદાર માનવામાં આવ્યા? ઓશોના મૃત્યુ વિશેની અનેક જાણી અજાણી વાતો વચ્ચે જાણો તેમના અંતિમ સમયની કહાણી આ વિડીયોમાં.
![રિન્કુ રાઠોડ](https://jalsomusic.com/wp-content/uploads/2024/07/Rinku-Rathod-YT.jpg)