For Real Time Updates and Better Experience

Download on:

For Real Time Updates and Better Experience

Download on:

આયુર્વેદની એ પ્રક્રિયા જે બધા દર્દની દવા છે.

આયુર્વેદની એ પ્રક્રિયા જે બધા દર્દની દવા છે. આયુર્વેદની ઈલાજ પ્રક્રિયા બાબતે આપણને ઘણા પ્રશ્નો હોય છે. જેમ કે એમાં દર્દીને રાહત થતા ઘણો સમય લાગે છે. એમાં તાત્કલિક ઈલાજ શક્ય નથી. આયુર્વેદ એ વિશ્વને ભારતની દેન છે. આજે જયારે દુનિયામાં આરોગ્યના પ્રશ્નો વધતા જાય છે ત્યારે સમગ્ર વિશ્વ આયુર્વેદ જેવા સચોટ અને આડસર મુક્ત ઈલાજ તરફ વળી રહી છે. એ ઘણા બધા પ્રશ્નોના જવાબ આયુર્વેદના જાણકાર નાડી વૈદ્ય સંજય ભોય અહીં આપે છે. જેમ કે શું આયુર્વેદ કરશે ઝડપી ઈલાજ? શું હોય છે ઉપાયો મોટી બીમારીઓના? ઉંમર વધતા, ખોરાકમાં વધુ શું લેવું જોઈએ? જાણો નાડી વૈદ્ય સંજય ભોઈ સાથેના આ સંવાદમાં સ્વાસ્થ્યને લગતી ઘણી જાણવા જેવી વાતો.

NEWSLETTER

Subscribe to our website newsletter to receive news and updates.

Get special offers directly to your email every week!

© 2019 Serva Shanti Properties Pvt Ltd. All rights reserved

Designed and developed by SolGuruz