For Real Time Updates and Better Experience

Download on:

For Real Time Updates and Better Experience

Download on:

syam Naad

Shyamnaad – ગોપીઓએ ગાયેલા કૃષ્ણ ગીતોનો ભાવાનુવાદ

Bhoomika Bhuva

In this Podcast...

Shyamnaad

Urvashi Shrimali

This is only first episode, listen more on jalso App

કૃષ્ણ નામમાં જ જેનો સર્વ પરિચય આવી જાય એવા ભગવાન કૃષ્ણની વાત કરીએ એટલી ઓછી છે. કૃષ્ણ નામ જેમ ઉત્તમ શ્લોક માનવામાં આવ્યું છે, તેમ ભગવાનનાં પ્રેમ રંગે રંગાયેલ ચરિત્રો પણ એટલા જ ઉત્તમ માનવામાં આવ્યાં છે. ભગવાન કૃષ્ણનું સંપૂર્ણ ચરિત્ર જાણવું હોય તો આપણે તરત શ્રીમદ ભાગવત મહાપુરાણની આંગળી પકડવી પડે. ભાષાની દ્રષ્ટિએ શ્રીમદ ભાગવત મહાપુરાણમાં અતિ મધુર રીતે શ્રી કૃષ્ણ ભગવાનનાં દરેક જીવન પ્રસંગનું વર્ણન છે. એમાં શ્રી મદ ભાગવત મહાપુરાણમાં શ્રી કૃષ્ણ ભગવાન ગોપીઓ સાથે મહારાસ રમ્યા એ અને ગોપીઓ સાથેના અન્ય પ્રસંગોનું મધુર વર્ણન કરવામાં આવ્યું છે. ભગવાન કૃષ્ણને સંબોધીને ગોપીઓએ પાંચ ગીત ગાયા છે. ગોપીગીત, ભ્રમરગીત, વેણુગીત, યુગલગીત અને પ્રણયગીત. યમુના નદીના તટે ગોપીઓએ સમૂહમાં જે ગીત ગાયું તે ગોપીગીત છે. ભગવાન કૃષ્ણ ગાયો ચરાવવા જતા ત્યારે વેણુનાદ કરતા. ભગવાનની વાંસળીના સુરથી  ગોપીઓ, ગાયો, વૃક્ષો, પંખીઓ, પશુઓ, દેવો અને અપ્સરાઓની શું સ્થિતિ થતી તે વેણુનાદમાં ગોપીઓ વર્ણવે છે. ભગવાન કૃષ્ણનાં પ્રેમમાં પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરનાર ગોપીઓનો પ્રેમ આ પાંચ ગીતોમાં લખાયો છે. આ પાંચ ગીતોનો ભાવાનુવાદ સંસ્કૃત શ્લોક સાથે શ્યામનાદ પોડકાસ્ટમાં કરવામાં આવ્યો છે.

Listen full podcast, download our app

Gujarati Dhun-style music is a beautiful form of music that has its roots in Gujarat, a western state in India.

NEWSLETTER

Subscribe to our website newsletter to receive news and updates.

Get special offers directly to your email every week!

© 2019 Serva Shanti Properties Pvt Ltd. All rights reserved

Designed and developed by SolGuruz